Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ceremony of ministers in Maharashtra - મહારાષ્ટ્રમાં આજે મંત્રીઓની શપથવિધિ

Webdunia
રવિવાર, 15 ડિસેમ્બર 2024 (12:01 IST)
Maharastra news- ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રી ઉપરાંત શિવસેનાના નેતા એકનાથ શિંદે તથા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવારે નાયબ મુખ્ય મંત્રીઓ તરીકે શપથ લીધા, તેને દસેક દિવસ જેવો સમય થયા બાદ રવિવારે ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે.
 
નાગપુરના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનના નિવાસસ્થાન રાજભવન ખાતેની લોનમાં શપથવિધિ સમારંભ યોજાશે, જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. 1991 પછી પહેલી વખત નાગપુરમાં મંત્રીમંડળની શપથવિધિ યોજાશે.
 
આ કાર્યક્રમ દરમિયાન યુતિ સરકારના નેતાઓ કૅબિનેટ, સ્વતંત્ર પ્રભાર તથા રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લેશે. એ પછી મંત્રાલયોની ફાળવણી કરવામાં આવશે.
 
ફડણવીસ સરકારમાં કોને કયું મંત્રાલય મળે છે, એના ઉપર રાજકીય વિશ્લેષકોની મીટ રહેશે, કારણ કે અલગ-અલગ મંત્રાલય પર સાથી પક્ષોનો દાવો હતો. ગૃહ, નાણા, મહેસૂલ અને શહેરી વિકાસને પ્રતિષ્ઠિત મંત્રાલય માનવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments