Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજની રાત્રે નજર આવશે તૂટતાં તારા, 12 વાગ્યેથી સવારે સુધી જોવાશે નજારો

Webdunia
રવિવાર, 28 જુલાઈ 2019 (13:01 IST)
જો મૌસમ સાફ રહ્યું તો રવિવારે 28 જુલાઈને આખી રાત તૂટતાં તારાને જોવાનો અવસર મળશે. રવિવારની રાત્રે ડેલ્ટા એક્વેરિડ ઉલ્કાપાતનો શાનદાર જનારો જોવા મળશે. રવિવારની રાત્રે ઉલ્કાપાત ચરમ પર રહેશે જો રાત્રે 12 વાગ્યેથી સવારે સુધી નજર આવશે. 
ખાસ વાત આ છે કે આ દિવસો અમાવસ્યા નિકટ થવાના કારણે ચાંદની રોશની બહુ ધીમી છે તેથી આ ઉલ્કાપાર વધારે સાફ અને ચમકદાર નજર આવશે. ઉલકાપાત એક્વેરિડ નક્ષત્રની દિશાથી આવતું નજર આવશે. તેમાં માર્સડેમ અને ક્રેચ ધુમકેતિના કણ વાયુમંડળમાં પ્રવેશ પછી ઘર્ષણથી પ્રજવલ્લિત થઈને ઉલ્કાપારનો મજારો પ્રસતુત કરશે. 
 
આ ઉલ્કાપાત 12 જુલાઈથી શરૂ થઈ ગયું છે. જે 23 ઓગસ્ટ સુધી ચાલશે. પણ 28 જુલાઈની રાત્રે આ ચરમ પર હશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments