Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રથમ દિવસ 8404 શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન, પવિત્ર ગુફામાં બર્ફબારીથી થયું સ્વાગત

Webdunia
મંગળવાર, 2 જુલાઈ 2019 (10:50 IST)
અમરનાથ યાત્રા 2019ના પ્રથમ દિવસ મંગળવારે 8403 યાત્રિઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા ગુફા સુધી પહોચતા શિવ ભક્તોના બફબારીથી સ્વાગત થયું. ગુફા અને આસપાસના ક્ષેત્રામાં થઈ હળવી બર્ફબારીથી શ્રદ્ધાળું ભાવવિભોર જોવાયા. 
 
યાત્રા રૂટ પર એનજી ટોપ પર ભારે બર્ફબારી થઈ. યાત્રિઓ માટે મોસમ અનૂકૂળ બન્યું છે. પ્રથમ દિવસ શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના ચેયરમેન અને રાજ્યપાલ સત્યપાલ મલિકએ પવિત્ર ગુફામાં વિધિવત પૂજા અર્ચના કરી રાજ્યમાં શાંતિ, સદ્દાવ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. 
 
પહેલા દિવસ બાલટાલ રૂતથી 6884 અને પહલગામ રૂટથી 3065 યાત્રી પવિત્ર ગુફાની તરફ આગળ વધ્યા. વર્ષ 2018માં  પહેલા દિવસે ખરાબ મોસમના કારણે યાત્રા મોડેથી શરૂ થવાથી 1007 યાત્રીઓએ જ દર્શન કરી શકયા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

કર્ણાટકમાં ઈદ મિલાદ ઉન નબી પર હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

આગળનો લેખ
Show comments