Webdunia - Bharat's app for daily news and videos

Install App

સારા સમાચાર! સહારા ઈન્ડિયાના રોકાણકારોને જલ્દી મળશે પૂરા પૈસા, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો આદેશ

Webdunia
શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2024 (12:00 IST)
Sahara India Refund Process : જો તમારા પૈસા પણ સહારા ઈન્ડિયામાં ફસાયેલા છે તો આ સમાચાર તમને ખુશ કરી શકે છે. ખરેખર, સુપ્રીમ કોર્ટ સહારા ઈન્ડિયા ગ્રુપને પ્રોપર્ટી વેચીને રોકાણકારોને પૈસા પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
 
સેબી-સહારા કેસમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું કે સહારા જૂથે રોકાણકારોના અટવાયેલા નાણાં પરત કરવા માટે સેબી-સહારા રિફંડ ખાતામાં લગભગ 10,000 કરોડ રૂપિયા જમા કરાવવા પડશે. પરંતુ તેની મિલકત વેચવા પર કોઈ પ્રતિબંધ નથી અને તે તેને વેચીને પૈસા પરત કરી શકે છે.
 
તમને જણાવી દઈએ કે, 2012માં જારી કરાયેલા નિર્દેશોમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સહારા ગ્રુપની કંપનીઓ SIRECL અને SHICL રોકાણકારોના જૂથમાંથી એકત્ર કરાયેલી રકમ વાર્ષિક 15% વ્યાજ સાથે તે સેબીને પરત કરશે.
 
સુપ્રીમ કોર્ટે કહ્યું કે 10 વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને સહારા ગ્રુપે કોર્ટના આદેશનું પાલન કર્યું નથી. આવી સ્થિતિમાં રોકાણકારોએ હવે કંપનીઓમાં અટવાયેલા નાણાં રિકવર થવાની આશા વધી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

આગળનો લેખ
Show comments