Dharma Sangrah

સારા સમાચાર! સહારા ઈન્ડિયાના રોકાણકારોને જલ્દી મળશે પૂરા પૈસા, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો આદેશ

Webdunia
શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2024 (12:00 IST)
Sahara India Refund Process : જો તમારા પૈસા પણ સહારા ઈન્ડિયામાં ફસાયેલા છે તો આ સમાચાર તમને ખુશ કરી શકે છે. ખરેખર, સુપ્રીમ કોર્ટ સહારા ઈન્ડિયા ગ્રુપને પ્રોપર્ટી વેચીને રોકાણકારોને પૈસા પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
 
સેબી-સહારા કેસમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું કે સહારા જૂથે રોકાણકારોના અટવાયેલા નાણાં પરત કરવા માટે સેબી-સહારા રિફંડ ખાતામાં લગભગ 10,000 કરોડ રૂપિયા જમા કરાવવા પડશે. પરંતુ તેની મિલકત વેચવા પર કોઈ પ્રતિબંધ નથી અને તે તેને વેચીને પૈસા પરત કરી શકે છે.
 
તમને જણાવી દઈએ કે, 2012માં જારી કરાયેલા નિર્દેશોમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સહારા ગ્રુપની કંપનીઓ SIRECL અને SHICL રોકાણકારોના જૂથમાંથી એકત્ર કરાયેલી રકમ વાર્ષિક 15% વ્યાજ સાથે તે સેબીને પરત કરશે.
 
સુપ્રીમ કોર્ટે કહ્યું કે 10 વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને સહારા ગ્રુપે કોર્ટના આદેશનું પાલન કર્યું નથી. આવી સ્થિતિમાં રોકાણકારોએ હવે કંપનીઓમાં અટવાયેલા નાણાં રિકવર થવાની આશા વધી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments