Webdunia - Bharat's app for daily news and videos

Install App

અયોધ્યામાં ભીષણ માર્ગ અકસ્માત- અયોધ્યાના નેશનલ હાઈવે પર બસ પલટી 3 ની મોત, 30 યાત્રી ઈજાગ્રસ્ત

Webdunia
મંગળવાર, 5 એપ્રિલ 2022 (10:47 IST)
ઉત્તર પ્રદેશના અયોધ્યામા કારને ઓવરટેક કરી રહી એક બસ દુર્ઘટનાનો શિકાર થઈ. બસ પલટવાથી તેમાં સવાર 3 યાત્રીઓની સ્થળે જ જીવ ગુમાવ્યો. જ્યારે 39ના નજીક યાત્રી આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત જણાવી રહ્યા છે. 
 
અહીં નેશનલ હાઈવે 27 પર ઓવરટેક કરતા સમયે એક પ્રાઈવેટ બસ અનિયંત્રિત થઈ પલટી ગઈ. આ દુર્ઘટનામાં 3ની મોત થઈ છે. 30 ઈજાગ્રસ્ત પ્રવાસીઓને અયોધ્યાના જિલ્લા હોસ્પીટલમાં દાખલ કરાવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

મિત્રની સલાહ

ચોકલેટ મખાના આઈસ્ક્રીમ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments