Webdunia - Bharat's app for daily news and videos

Install App

Delhi Guidelines- દિલ્હીમાં આજથી 50 ટકા ક્ષમતા સાથે રેસ્ટોરન્ટ-સિનેમા હોલ ખુલશે, જાણો ગાઈડલાઈંસ

Webdunia
શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (07:26 IST)
દિલ્હીના લોકોને વીકેન્ડ કર્ફ્યુથી રાહત મળી છે. આજથી રેસ્ટોરન્ટ, બાર અને સિનેમા હોલ આજથી ફરી ખુલશે. જણાવી દઈએ કે કોવિડની વર્તમાન સ્થિતિ અને પ્રતિબંધોની સમીક્ષા કરવા માટે ગુરુવારે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની એક બેઠક યોજાઈ હતી, જેમાં રાજધાનીમાં કોરોનાના ઘટતા કેસો બાદ વીકેન્ડ કર્ફ્યુ ખતમ કરવાનો નિર્ણય લેવાયો. આ સાથે રેસ્ટોરાં, બાર અને સિનેમા હોલ પણ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. જો કે રાજધાનીમાં રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે.
 
આ સાથે, બેઠકમાં દિલ્હીના બજારો પર લાદવામાં આવેલા નિયંત્રણોને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે બજારો રોજ ભરાશે, જોકે દુકાનદારોએ કોરોના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ સિવાય ડીડીએમએ આગામી મીટિંગ સુધી શાળા ખોલવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. તેમજ માસ્ક પહેરવું ફરજિયાત છે.
 
આજથી શું ખુલશે
બાર અને રેસ્ટોરન્ટ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે.
સરકારી કચેરીઓ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે.
મેરેજ હોલ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે, જ્યારે લગ્નમાં વધુમાં વધુ 200 મહેમાનો હાજર રહી શકશે.
ઓડ-ઈવનની તર્જ પર બજારો ખોલવાનો નિર્ણય પૂર્ણ થઈ ગયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments