Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીવિત છે રાવણની બેન સૂર્પણખા, કરી રહી છે ઘણા ચમત્કાર

Webdunia
શનિવાર, 30 સપ્ટેમ્બર 2017 (11:58 IST)
તમને કદાચ આ સાંભળીને પણ હંસી આવશે કે આશ્ચર્ય થાય કે આ વાત સાચી છે કે રાવણની બેન સૂર્પણખા આજેપણ જીવિત છે. તેની પાસે ઘણા અદ્વિતીય શક્તિઓ પણ છે અને તેનાથી લોકોની મદદ પણ કરી રહી છે. 
 
શ્રીલંકાની ગંગા સુદર્શનને લોકો રાવણની બેન સૂર્પણખાનો દરજો આપે છે. ગંગા ન માત્ર સૂર્પણખાના વંશની છે પણ સરકાર દ્વારા તેને પેંશન અને પગાર પણ અપાય છે. 
 
ગંગાનું જન્મ કોલંબોથી આશરે 200 કિલોમીટર દૂર સ્થિત ગામ મહિયાગ્નામાં થયું હતું. કહેવાય છે કે ગંગા સુદર્શનની નામ પર ઘા નો નિશાન કપાયેલા કાન જેવું રામાયણમાં હતું. અહીં લોકો દરરોજ દરબાર લગાવે છે અને લોકોનું સારવાર પણ થાય છે. 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

વધુ જુઓ..

નવીનતમ

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

આગળનો લેખ
Show comments