Webdunia - Bharat's app for daily news and videos

Install App

RajkoT lockDown Pass- લોકડાઉન પગલે રાજકોટ પોલીસ ની અનોખી પહેલ

Webdunia
મંગળવાર, 24 માર્ચ 2020 (09:05 IST)
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું 31 માર્ચ સુધી લોકડાઉન
 લોકડાઉન પગલે રાજકોટ પોલીસ ની અનોખી પહેલ
 પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ ન થાય માટે કરાઇ અલગ વ્યવસ્થા
 કેસરી , લીલા , અને બ્લુ રંગના પાસ કરવામાં આવ્યા તૈયાર
સોસાયટી દીઠ પસંદગી કરી પાસ કરવામાં આવશે ઇસ્યુ
સાથે જ વાહન મુક્તિ માટે અને દુકાનદારો માટે દુકાન મુક્તિ પાસ તૈયાર કરવામાં આવ્યા
 જેમની પાસે પાસ હોય તેવા લોકો જ ઘરની બહાર કામ માટે નીકળી શકશે.
 
અમદાવાદના જમાલપુરમાં આવેલ મોતી વાળાની પોળમાં સાઉદીથી આવેલા દંપત્તિને કારોના પોઝિટિવ આવતાં ગુજરાતમાં કોરોના ના કુલ કેસોની સંખ્યા ૩૦ થી વધીને ૩૨ થઈ છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું 31 માર્ચ સુધી લોકડાઉન
લોકડાઉન
 
સુરત મનપા કમિશનરે આપ્યું લેટેસ્ટ અપડેટ...
પોઝિટિવ કેસ - ૦૫
- નેગેટિવ - ૨૮
- પેન્ડિંગ - ૦૩
-  
કોરોનેતાઈન  : ૨૦૨૩
- સમરસ હોસ્ટેલમાં : ૬૪
વીક એન્ડ હોટેલ : ૦૩
કુલ : ૨૦૮૯
- ઘરે થી ભાગેલા મોટા વરાછાના યુવક સામે ગુનો નોધાયો.
 
૮૫ સ્થાનો પર ડીસ ઇન્ફેક્શન કરાયું
- ૭૫૪ લોકો એ કોવિડ ૧૯ મોબાઈલ એપ ડાઉનલોડ કરી.
- ૨૫૪ લોકો એ ટોલ ફ્રી પર શંકાસ્પદ ની માહિતી આપી
- ૯૫૫ લોકો એ અત્યાર સુધી સેલ્ફ  ડેક્લેરેશન કર્યું
- ૩૧ માર્ચ સુધી લોક ડાઉન લંબાવ્યું
- રોજ ૧૨ થી ૪ લોકો આવશ્યક ચીજ વસ્તુ લેવા જઈ શકશે. 
- લોકો ને બહાર ન નીકળવા અપીલ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

ગુજરાતી જોક્સ - આજે દેશ માટે

ગુજરાતી જોક્સ - 15 ઓગસ્ટે શું મળે?

Monsoon Travel Tips- વરસાદની સિઝનમાં પાર્ટનર સાથે ફરવા માટે બેસ્ટ 5 ટ્રાવેલ ડેસ્ટિનેશન, વીકએન્ડ ટ્રિપ માટે છે પરફેક્ટ

ગજની ફિલ્મના વિલન અને મહાભારતના અશ્વથામા પ્રદીપ રાવતનુ મોત, છેલ્લા એક મહિનાથી કેંસર સામે ભીડી રહ્યા હતા બાથ

આગળનો લેખ
Show comments