Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરેશ પ્રભુના રાજીનામા પર બોલ્યા જેટલી, પીએમ કરશે નિર્ણય

Webdunia
બુધવાર, 23 ઑગસ્ટ 2017 (17:42 IST)
એક પછી એક થઈ રહેલ રેલ દુર્ઘટના પછી રેલમંત્રી સુરેશ પ્રભુએ પ્રધાનમંત્રીને પોતાના રાજીનામાની રજુઆત કરી છે. તેમણે કહ્યુ કે હુ તાજેતરમાં જ થયેલ બધી રેલ દુર્ઘટનાની નૈતિક જવાબદારી લેતા પોતાના પદ પરથી રાજીનામુ આપુ છુ. 
 
જો કે પ્રધાનમંત્રીએ હાલ તેમનુ રાજીનામુ મંજુર નથી કર્યુ. સુરેશ પ્રભુએ એક ટ્વીટ કરીને આ માહિતી આપી છે. 
 
પ્રભુએ કહ્યુ કે હુ આજે માનનીય પ્રધાનમંત્રીજીને મળ્યો અને બધી દુર્ઘટનાની નૈતિક જવાબદારી લેતા હુ રાજીનામાની રજુઆત કરી. 
 
પ્રભુએ આગળ કહ્યુ કે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને રાહ જોવા માટે કહ્યુ છે. આ પહેલા રેલમંત્રી સુરેશ પ્રભુએ કહ્યુ હતુ કે તેઓ આ રેલ દુર્ઘટનામાં લોકોના મોતથી ખૂબ જ દુખી છે 
 
આ દરમિયાન કેબિનેટે મીટિંગ પછી નાણાકીય મંત્રી અરુણ જેટલીએ મીડિયાને કહ્યુ કે રેલમંત્રી સુરેશ પ્રભુના રાજીનામા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિર્ણય કરશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આગળનો લેખ
Show comments