Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરેશ પ્રભુના રાજીનામા પર બોલ્યા જેટલી, પીએમ કરશે નિર્ણય

Webdunia
બુધવાર, 23 ઑગસ્ટ 2017 (17:42 IST)
એક પછી એક થઈ રહેલ રેલ દુર્ઘટના પછી રેલમંત્રી સુરેશ પ્રભુએ પ્રધાનમંત્રીને પોતાના રાજીનામાની રજુઆત કરી છે. તેમણે કહ્યુ કે હુ તાજેતરમાં જ થયેલ બધી રેલ દુર્ઘટનાની નૈતિક જવાબદારી લેતા પોતાના પદ પરથી રાજીનામુ આપુ છુ. 
 
જો કે પ્રધાનમંત્રીએ હાલ તેમનુ રાજીનામુ મંજુર નથી કર્યુ. સુરેશ પ્રભુએ એક ટ્વીટ કરીને આ માહિતી આપી છે. 
 
પ્રભુએ કહ્યુ કે હુ આજે માનનીય પ્રધાનમંત્રીજીને મળ્યો અને બધી દુર્ઘટનાની નૈતિક જવાબદારી લેતા હુ રાજીનામાની રજુઆત કરી. 
 
પ્રભુએ આગળ કહ્યુ કે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને રાહ જોવા માટે કહ્યુ છે. આ પહેલા રેલમંત્રી સુરેશ પ્રભુએ કહ્યુ હતુ કે તેઓ આ રેલ દુર્ઘટનામાં લોકોના મોતથી ખૂબ જ દુખી છે 
 
આ દરમિયાન કેબિનેટે મીટિંગ પછી નાણાકીય મંત્રી અરુણ જેટલીએ મીડિયાને કહ્યુ કે રેલમંત્રી સુરેશ પ્રભુના રાજીનામા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિર્ણય કરશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

Vladimir Putin: ઓફિસમાં બ્રેક દરમિયાન કરો સેક્સ, યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિનનુ ચોંકાવનારુ નિવેદન

આગળનો લેખ
Show comments