Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબ : એ મહિલા જે ઍમ્બ્યુલન્સ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે

Webdunia
રવિવાર, 25 સપ્ટેમ્બર 2022 (10:58 IST)
પંજાબના જાલંધરમાં રહેતાં મનજિતકોર હાલમાં ઍમ્બ્યુલન્સ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
 
તેઓ બાળપણથી જ ડ્રાઇવિંગનો શોખ ધરાવતાં હતાં પણ 15 વર્ષની ઉંમરે લગ્ન થયાં બાદ દારૂ પીવાની આદત ધરાવતા તેમના પતિએ બધું જ વેચી નાંખ્યું હતું.
 
જેના પગલે મનજિતકોર પોતાના બાળકને લઈને પિયર આવતાં રહ્યાં. એ બાદમાં પરિવારનું ગુજરાન ચલાવવા તેમણે પોતાના ડ્રાઇવિંગના શોખને વ્યવસાયમાં બદલવાનું નક્કી કર્યું.
 
તેઓ છેલ્લાં 15 વર્ષથી ઍમ્બ્યુલન્સ ચલાવી રહ્યાં છે અને એ રીતે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

લોભના ફળ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments