Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ-કાશ્મીરના પુલવામાં બ્લાસ્ટ, CRPFના 18 જવાન માર્યા ગયા

Webdunia
ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (17:21 IST)
જમ્મુ-કાશ્મીરના પુલવામાં જીલ્લામાં લેથપોરાની પાસે શ્રીનગર-જમ્મુ રાજમાર્ગ પર ચરમપંથીયોએ આઈડી બ્લાસ્ટ કરી સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યુ. આ હુમલામાં 19 જવાન માર્યા ગયા અને 44 ઘાયલ થયા છે. 
 
પોલીસે બીબીસીને 19 જવાનો માર્યા જવાની ચોખવટ કરી છે. સીઆરપીએફના જવાનોની બસ આ રસ્તેથી જઈ રહી હતી ત્યારે ચરમપંથીઓએ નિશાના પર લઈને બ્લાસ્ટ કર્યો. આ બસમાં 40થી વધુ જવાન સવાર હતા. 
 
300 કિલોમીટરનો આ રાજમાર્ગ રણનીતિક રૂપથી ખૂબ મહત્વની છે. અને હંમેશા સુરક્ષાબળની નજર રહે છે. ઘાયલોને શ્રીનગરના સેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
આ રાજમાર્ગ પર ગાડીઓની અવરજવર રોકી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં હુમલાવરોને શોઘવાનુ કામ ચાલી રહ્યુ છે.  બે બસમાં જવાન સવાર હતા અને તેમની સુરક્ષામાં પોલીસની ગાડીઓ આગળ-પાછળ ચાલી રહી હતી. 
 
પ્રતિબંધિત ચરમપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદે હુમલો કરવાનો દાવો કર્યો છે.  જૈશ એ મોહમ્મદના પ્રવક્તા મોહમ્મદ હસને કે વીડિયો રજુ કરીને કહ્યુ છે કે આદિલ અહમદ ઉર્ફ વકાસ કમાંડોએ આ હુમલાને અંજામ આપ્યો છે. વકાસ કમાંડોને પુલવામાં જીલ્લાના નાગરિક બતાવાય રહ્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments