Webdunia - Bharat's app for daily news and videos

Install App

હરિયાણાના પલવલમાં સાઈકો કિલરની દહેશત, 6 લોકોની હત્યા કરી થયો ફરાર

Webdunia
મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (09:58 IST)
હરિયાણાના પલવલ વિસ્તારમાં એક દિલ કંપાવનારા સમાચાર આવ્યા છે. અહી સોમવારે રાત્રે એક માથા ભરેલા વ્યક્તિએ 6 લોકોની હત્યા કરી નાખી છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ સાઈકો કિલરે 6 લોકોની હત્યા રૉડ દ્વારા કરી છે. આરોપી 6 લોકોના મર્ડર કર્યા પછી ફરાર છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટના પછીથી સનસની ફેલાય ગઈ છે. આરોપી 6 લોકોનુ મર્ડર કર્યા પછી ફરાર છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટના પછી સનસની ફેલાય ગઈ છે.  પોલીસ હત્યારાની શોધમાં લાગી ગઈ છે. વિસ્તૃત અપડેટની રાહ જોવાય રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments