Webdunia - Bharat's app for daily news and videos

Install App

નારાજ પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામુ, શિવસેનામાં જોડાયાં

Webdunia
શુક્રવાર, 19 એપ્રિલ 2019 (13:30 IST)
કોગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીમંથી રાજીનામુ આપ્યુ છે. મથુરામાં પોતાની સાથે કથિર રૂપે ગૈરવર્તણૂંક કરનારા  કોંગ્રેસ કાર્યકર્તાઓ વિરુદ્ધ થયેલ અનુશાસનાત્મક કાર્યવાહીને રદ્દ્ કરવાથી નારાજ થઈને પ્રિયંકા ચતુર્વેદીએ રાજીનામુ આપ્યુ છે. આ સાથે જ તેમને પોતાના અધિકારિક ટ્વિટર હૈંડલ પરથી પાર્ટીના પ્રવક્તા હોવાનો ઉલ્લેખ હટાવી દીધો.  તેમણે ગઈ 17 એપ્રિલના રોજ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે ખૂબ દુખની વાત છે કે પાર્ટી પરસેવો પાડીને કામ કરનારા લોકોને બદલે મારપીટ કરનારા ગુંડાઓને પ્રાથમિકતા આપી રહી છે.  પાર્ટી માટે મે અભદ્ર ભાષાથી લઈને મારામારી પણ સહન કરી પણ છતા પણ જે લોકોએ મને પાર્ટીની અંદર ધમકી આપી તેમના વિરુદ્ધ કોઈ પણ ઠોસ કાર્યવાહી થઈ નહી. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. 

<

I am absolutely overwhelmed and grateful with the love and support I have got across board from the nation in the past 3 days.
I consider myself blessed with this immense outpouring of support. Thank you to all who have been a part of this journey. pic.twitter.com/WhUYYlwHLj

— Priyanka Chaturvedi (@priyankac19) April 19, 2019 >
થોડા દિવસ પહેલા પ્રિયંકા રાફેલ મામલે સંવાદદાતા સંમેલન કરવા માટે મથુરામાં હતી જ્યા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ તેમની સાથે કથિર રૂપે ગૈરવર્તણૂંક કરી અહ્તી. તેની ફરિયાદ પર આ કાર્યકર્તાઓને પાર્ટીની બહારનો રસ્તો બતાવાયો હતો. પછી ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીની તરફથી રજુ નિવેદનમાં કહેવામાં આવ્યુ કે કાર્યકર્તાઓ દ્વારા ખેદ પ્રગટ કર્યા પછી તેમના વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી રદ્દ કરવામાં આવી રહી છે. સૂત્રોનુ કહેવુ છે કે યૂપીસીસીના આ પગલાથી નારાજ પ્રિયંકાએ ટ્વીટ કરવાની સાથે જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પોતાની નારાજગી જણાવી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments