Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોનાને લઈને બેઠક કરશે

Webdunia
ગુરુવાર, 22 ડિસેમ્બર 2022 (15:56 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કોવિડ-19ની સ્થિતિ અને તેને સંબંધિત બાબતોની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
 
સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર, "છેલ્લા છ મહિનામાં ભારતમાં ચાર કેસ બીએફ.7 ઓમિક્રૉન સબ-વૅરિયન્ટના નોંધાયા છે. જેના કારણે ચીનમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે."
 
સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, "હાલમાં દેશમાં કોવિડ-19ના 10 વિવિધ પ્રકારો છે, જેમાં નવીનતમ બીએફ.7 છે."
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે દેશમાં વર્તમાન કોવિડ-19ની સ્થિતિ અને મહામારીને લઈને વિશેષજ્ઞો અને અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ કોવિડ હજુ ખતમ થયો નથી અને બધા સંબંધિત પક્ષોને સતર્ક રહેવા અને ચુસ્ત નિરીક્ષણ રાખવાના નિર્દેશ આપ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Pope Francis Funeral: મૃત્યુ બાદ પોપનું હૃદય કાઢી નાખવામાં આવ્યું, જાણો હવે શું થશે?

Child Story - તોફાની મરઘા અને સમડી

ગુજરાતી રેસીપી- મલાઈ સીખ

મીઠી અને ખાટી કેરીના પાપડ તરત જ તૈયાર થઈ જશે, આ રહી સરળ રેસીપી

Boys Name- દીકરા માટે સુંદર નવા નામ અર્થ સાથે

વધુ જુઓ..

નવીનતમ

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

Gujarati jokes - છાપું

'ફિલ્મ જોવી હોય તો જુઓ નહીંતર ભાડમાં જાવ', કેસરી-2 ને લઈને ફેંસ પર કેમ નારાજ થયા આયુષ્યમાન ખુરાનાના ભાઈ ?

Dhanush ની ફિલ્મના સેટ પર લાગી ભીષણ આગ, સળગતી આગનો વીડિયો વાયરલ

આગળનો લેખ
Show comments