Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાફેલને લઈને PM મોદીનું વિપક્ષી દળો પર નિશાન, બોલ્યા - કૉમન સેંસનો ઉપયોગ કરો

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2019 (12:13 IST)
સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર હુમલો બોલ્યો. થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે જો દેશ પાસે રાફેલ વિમાન હોત તો 27 ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાન સાથે થયેલ હવાઈ લડાઈમાં ભારતનુ પલડુ ભારે હોત. વિપક્ષે પીએમ મોદીના આ નિવેદન પર પ્રશ્ન ઉભો કર્યો. 
 
સોમવારે ગુજરાત સ્થિત જામનગરમાં એક રેલીમાં પીએમ મોદીએ કહ્યુ કે ભારત, આતંક વિરુદ્ધ ચુપ નહી બેસે. પીએમ મોદીએ કહ્યુ કે અમે તેને જડથી ઉખાડી ફેંકીશુ. 
પીએમ મોદીએ કહ્યુ - જો રાફેલ હોત તો આ (27 ફેબ્રુઆરીની હવાઈ લડાઈ દરમિયાન)ફરક પડતો. પણ તેઓ કહે છે કે મોદી અમારી વાયુ સેનાની સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવી રહ્યા છે. કૃપયા કૉમન સેંસનો ઉપયોગ કરો. મે કહ્યુ હતુ કે જો અમારી પાસે એ સમયે રાફેલ હોત તો અમારું  કોઈપણ ફાઈટર જેટ નીચે ન પડતુ. 
 
પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી કૈપ પર 26 ફેબ્રુઆરીના એયર સ્ટ્રાઈકના પુરાવાની માંગ કરનારા વિપક્ષી પાર્ટીના નેતાઓના નિવેદન પર પલટવાર કરતા મોદીએ કહ્યુ કે તેમનો ઉદ્દેશ્ય આતંકનો ખાત્મો કરવાનો હતો. 
 
પીએમ મોદીએ પુછ્યુ, 'આતંકવાદની બીમારીની જડ પડોશી દેશમાં છે. શુ આપણે આ બીમારીને તેની જડથી ઠીક ન કરવી જોઈએ ? ગુરૂ ગોવિંદ સિંહ હોસ્પિટલના એક અનેક્સી ભવન અને અહી વિવિધ અન્ય વિકાસ કાર્યોનું ઉદ્દઘાટન કર્યા પછી પીએમ મોદીએ કહ્યુ, 'ભલે જ ભારતને નષ્ટ કરવાની માંગ કરનારા લોકો બહાર છે પણ દેશ ચૂપચાપ નહી બેસે'. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments