Webdunia - Bharat's app for daily news and videos

Install App

પહેલો ડિફૉલ્ટર બેંક ઘોષિત થઈ શકે છે પીએનબી

Webdunia
મંગળવાર, 27 માર્ચ 2018 (11:07 IST)
13 હજાર કરોડની દગાનો શિકાર પંજાબ નેશનલ બેંક દેશનો પહેલો ડિફૉલ્ટર બેંક ઘોષિત થઈ શકે છે. આ શર્મનાક સ્થિતિથી બચવા માટે તેને દરેક સ્થિતિમાં યૂનિયન બેંક ઑફ ઈંડિયાને 31 માર્ચ સુધી 1000 કરોડ રૂપિયા ચુકાવવા પડશે. 
 
પીએનબી દ્વારા કાહેર કરેલ લેટર ઑફ અંડરટેકિંગના આધારે યૂનિયન બેંક ઑફ ઈંડિયા (યૂબીઆઈ) ના આશરે 1000 કરોડ રૂપિયાનો લોન આપ્યું હતું. જો પીએનબી આ પૈસાને 31 માર્ચ સુધી પરત નહી આપે તો પછી યૂબીઆઈને તેને ડિફૉલ્ટર જાહેર કરવું પડશે અને આખી રકમ એનપીએની રીતે અકાઉટસ બુક્સમાં જોવાવા પડશે. બેંકએ આ બાબતમાં સરકાર અને રિજર્વ બેંકથી મદદની જરૂર છે. 
 
પણ બેંકના ડિફૉલ્ટ કરવાનું અસર તેમના ગ્રાહકો પણ નહી થશે. આ નક્કી નિયમ અને પ્રોવિજનમાં જેમ ઈચ્છે અને જેટલું ઈચ્છે પૈસા કાઢી કે જમા કરાવી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments