Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઇંદૌર- ધર્મગુરૂથી મળ્યા પછી પ્રધાનમંત્રી આજે દાઉદી બોહરા સમુદાયને કરશે સંબોધિત

Webdunia
શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (07:51 IST)
દાઉદી બોહરા સમાજના ધર્મગુરૂ સૈયદના મુફદ્દીનથી મળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઈંદૌર પહોંચશે. જિલ્લાધિકારી નિશાંત વરવડેએ જણાવ્યુ કે દાઉદી બોહરા સમાજના ધર્મગુરૂથી મળવા પ્રધાનમંત્રી 14 સેપ્ટેમ્બરને અહીં આવવાનો કાર્યક્રમ સંભવિત છે. તેના માટે જરૂરી તૈયારીઓ પૂરી કરી છે. 
 
તેણે જણાવ્યું કે સરકારી સ્તર પર સંકેત મળ્યા છે કે પ્રધાનમંત્રીના ઈંદૌર દોરા ખૂબ નાનું રહેશે. 
 
એક અંદાજ પ્રમાણે ઈંદૌરમાં દાઉદી બોહરા સમાજની જનસંખ્યા 35000ની આસપાસ છે. આ જનસંખ્યાના આશરે 40 ટકા ભાગ શહરના તે પશ્ચિમી ક્ષેત્રમાં વસાયેલો છે. 
 
શહરમાં તેમના 20 દિવસીય પ્રવાસના સમયમાં સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન ધાર્મિક પ્રવચન આપશે. તેની સાથે જ ત્રણ મસ્જિદના ઉદ્ઘાટન કરશે. પ્રવક્તાના મુજબ દાઉદી બોહરા સમાજના ધર્મગુરૂના દીદાર અને તેમના પ્રવચન સાંભળવા માટે 40 થી વધારે ક્ષેત્રના નજીક 1.7 લાખ લોકોના ઈંદૌર પહોંચવાની આશા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments