Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદીનુ મોટુ નિવેદન - હાલ પાયલોટ પ્રોજેક્ટ થયો છે, આ પ્રેકટિસ હતી હવે રિયલ કરીશુ

Webdunia
ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (18:00 IST)
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અવસર પર ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિજ્ઞાન અને પ્રોદ્યોગિકીના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કરનારા વૈજ્ઞાનિકોને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર પ્રદાન કરવા પહોંચ્યા.  નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ. આ અવસર પર પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં કહ્યુ, તમે લેબોરેટરીમાં જીવન વિતાવનારા લોકો છો. પહેલા એક પાયલટ પ્રોજેક્ટ થાય છે. પ્રોજેક્ટ થયા પછી સ્કેલ અપ કરવામાં આવે છે.. તો હાલ તાજેતરમાં જ એક પાયલટ પ્રોજેક્ટ થઈ ગયો."
 
પ્રધાનમંત્રી મોદીની આ વાત પર ત્યા હાજર વૈજ્ઞાનિકોએ જોરદાર તાળીઓથી સ્વાગત કર્યુ. તાળીઓ વચ્ચે જ પીએમ મોદીએ કહ્યુ કે પહેલા તો પ્રેકટિસ હતી હવે રિયલ કરવાનુ છે. 
 
જો કે પ્રધાનમંત્રી મોદીએ કોઈનુ નામ નથી લીધુ નએ ન તો કોઈ ઘટનાનો ઉલ્લેખ કર્યો. પણ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તનાવને જોતા માનવામાં આવી રહ્યુ છે કે પ્રધાનમંત્રીએ આ વાત પાકિસ્તાનના સંદર્ભમાં કરી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments