Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડા પ્રધાન મોદીએ સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી

Webdunia
રવિવાર, 15 જાન્યુઆરી 2023 (17:20 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કૉન્ફરન્સથી સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી છે.
 
આ સમયે સિકંદરાબાદમાં કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર રહ્યા હતા.
 
પીએમ મોદીએ આ સમયે કહ્યું કે તહેવારોના આ માહોલમાં તેલંગણા અને આંધ્રપ્રદેશને આજે એક મોટી ભેટ મળી રહી છે.
 
તેમણે કહ્યું કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેલંગણા અને આંધ્રપ્રદેશની સંયુક્ત સંસ્કૃતિ અને વિરાસતને જોડશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે 20 જિલ્લામાં ભારે વરસાદ

કોલકાતા: જુનિયર ડોકટરો કામ પર પાછા ફરશે, આંદોલન 'આંશિક રીતે' સમાપ્ત

મુંબઈમાં એપલ સ્ટોરની બહાર લાંબી કતારો, ગઈકાલથી ઘણા લોકો લાઈનમાં છે

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

આગળનો લેખ
Show comments