Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pariksha pe charcha 2022- પીએમ મોદી સાથે પરીક્ષા પર ચર્ચામાં ભાગ લેવા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ

Webdunia
મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (09:25 IST)
પીએમ મોદીની સાથે પરીક્ષા પર ચર્ચા માટે મંગળવારથી રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે. 20 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. અત્યારે પરીક્ષા પર ચર્ચાની તારીખ નક્કી નથી થઈ છે. પણ માનવામાં આવી રહ્યુ છે કે આ ફેબ્રુઆરી સુધીમાં થઈ શકે છે. મની કી બાત કાર્યક્રમમાં પીએમએ મન કી બાત માટે રજીસ્ટ્રેશન શરૂ થવાની જાણકારી આપતા કહ્યુ કે (MyGov.in) માઈગોવડાઈટન પર તેન કરાઈ રહ્યુ છે. તેણે વિદ્યાર્થીઓ, પાલક અને શિક્ષકોથી મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરવાની અપીલ કરતા જણાવ્યુ એ તેના માટે ઑનલાઈન કંપીટીશન પણ શરૂ કરાશે. 
 
એવું માનવામાં આવે છે કે ઓનલાઈન સ્પર્ધામાં ટોચના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને વડાપ્રધાન સાથે સીધો સંવાદ કરવાની તક મળશે. નોંધનીય છે કે 10મા અને 12માની બોર્ડની પરીક્ષા પહેલા વડાપ્રધાન મોદી પર વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે. આ દરમિયાન તે વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહીને પરીક્ષા કેવી રીતે આપવી તે શીખવે છે.
<

Like every year, we will have Pariksha Pe Charcha early next year... #MannKiBaat pic.twitter.com/rBKfH3qVd8

— PMO India (@PMOIndia) December 26, 2021 >
પીએમ મોદીએ રેડિયો પરના તેમના કાર્યક્રમ 'મન કી બાત'માં કહ્યું કે આ વર્ષે પણ હું પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની યોજના બનાવી રહ્યો છું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે, રજીસ્ટ્રેશન 28મી ડિસેમ્બરથી MyGov.in (MyGov.in) પર શરૂ થશે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો આ કાર્યક્રમમાં તેમના સૂચનો આપવા માટે 28 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી 2022 સુધી પોતાની નોંધણી કરાવી શકે છે. આ માટે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે ઓનલાઈન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments