Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Exam Warrior LIVE: બાળકોને એક્ઝામ ટેંશનથી મુક્ત કરવા માટે ટિપ્સ આપશે PM

Webdunia
શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (12:25 IST)
પીએમ નરેન્દ્ર મોદી આજે શાળાના વિદ્યાર્થીઓને પરીક્ષા સાથે જોડાયેલા જુદા જુદા મુદ્દા પર ચર્ચા કરશે. થોડી જ વારમાં આ કાર્યક્રમ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં શરૂ થશે. આ ખાસ કાર્યક્રમમાં વીડિયો કૉંફ્રેસિંગ દ્વારા દેશભરના લાખો વિદ્યાર્થી ભાગ લેશે અને પીએમ તેમના પ્રશ્નોના જવાબ આપશે. પીએમ વિદ્યાર્થીઓને સંબોધિત કરી તેમને પરીક્ષાની તૈયારીઓના ગુર શિખવાડશે. જેથી વિદ્યાર્થીઓને તનાવથી મુક્તિ મળે.  આ કાર્યક્રમનુ નામ પરીક્ષા પર ચર્ચા મુકવામાં આવ્યુ છે. 
 
આ કાર્યક્રમનું બધી શાળામાં પ્રસારણ સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE)એ તમામ શાળાને કાર્યક્રમના લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવાનુ કહ્યુ છે. CBSEએ આ અવસર પર બધા વિદ્યાર્થીઓને શાળામાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. કાર્યક્રમમાં લગભગ 10 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પ્રધાનમંત્રી સાથે સીધો સવાલ પૂછવાની તક પણ મળશે.  આ ઉપરાંત પ્રધાનમંત્રી MyGovapp માંથી પસંદગી કરેલા કેટલાક સવાલોના જવાબ પણ આપશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments