Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય સેનાએ સીઝફાયરનો આપ્યો જવાબ, 2 PAK સૈનિક ઠાર

Webdunia
ગુરુવાર, 1 માર્ચ 2018 (10:12 IST)
. પાકિસ્તાને બુધવારે સીઝફાયરનું ઉલ્લંઘન કરતા જમ્મુ-કાશ્મીરના રાજૌરી, સુંદરબની, નૌશેરા, કલલ અને ખૌર સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે ગોળીબાર કર્યો. પાકિસ્તાને ભારતીય ચોકી અને રહેવાસી વિસ્તારને નિશાન બનાવ્યુ અને મોર્ટાર દાગ્યા. 
 
ભારતીય સેનાએ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનના બે સૈનિક માર્યા ગયા. રાજૌરી સેક્ટર સાથે જોડાયેલ બોર્ડર પાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)ના ભીમબર સેક્ટરમાં ભારતીય સુરક્ષા બળોની જવાબી કાર્યવાહી કરી જેમા બે પાકિસ્તાની સૈનિક માર્યા ગયા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments