Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૂતરાએ કરડ્યુ તો પાડોશીએ કર્યુ બ્લેડથી હુમલો ગુસ્સામાં માલિકે કાતરથી વાર કરી હુમલાવરનો મર્ડર કર્યો

Webdunia
સોમવાર, 21 માર્ચ 2022 (18:10 IST)
ગાઝિયાબાદના ઈંદિરાપુરમમાં રવિવારે રાત્રે કૂતરાને બ્લેડ મારવાથી ગુસ્સામાં તેમના માલિકએ કાતરથી વાર કરી મર્ડર કરી નાખ્યુ. મૃતક અને આરોપી બન્ને પાડોશી હતા. પોલીસે લાશ પોસ્ટમાર્ટમ માટે કબ્જામાં લઈ આરોપીની ધરપકડ કરી લીધી છે. 
 
મુસ્તકીમ અને છત્રપાલ બન્ને જ ઈંદિરાપુરમના શક્રિ ખંડ-2માં ગીચમાં રહે છે. પોલીસનો કહેવુ છે કે મુસ્તકીમ દારૂ પીવાનો ટેવી હતો અને છત્રપાલનો પરિચિત હતો. અને છત્રપલનિ પરિચિત હતો પહેલા મુસ્તકીમ એક દિવસ છત્રપાલના ઘરે ગયો હતો જ્યા તેને છત્રપાલના પાલતૂ કૂતરાએ કરડ્યુ. તેને લઈને મુસ્તકીમની છત્રપાલથી બોલચાલ થઈ ગઈ અને મુસ્તકીમએ કહ્યુ હતુ કે તે કૂતરાને મારી નાખશે. 
 
પોલીસએ જણાવ્યુ કે રવિવારની રાત્રે મુસ્તકીમ દારૂના નશામાં છત્રપાલના ઘરે પહોંચ્યો અને તેમના પાલતૂ કૂતરાને બ્લેડ મારી નાખી તેથી તે ઈજાગ્રસ્ત થઈ ગય  આ વાતને લઈને છત્રપાલનો મુસ્તકીમથી ઝગડો થઈ ગયિ અને આ દરમિયાન ગુસ્સામાં આવી મુસ્તકીમ(28) ના છાતીમાં કાતરથી વાર કર્યો કાતર લાગવાથી તે ઈજાગ્રત થઈ ગયો તેને હોસ્પીટલ લઈ જવાયો જ્યાં ડાક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments