Webdunia - Bharat's app for daily news and videos

Install App

છત્તીસગઢના દંતેવાડામાં મોટો નક્સલીનો મોટો હુમલો, 10 જવાન શહીદ

Webdunia
બુધવાર, 26 એપ્રિલ 2023 (15:27 IST)
છત્તીસગઢના દંતેવાડામાં એક મોટા નક્સલી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, નક્સલવાદીઓ સાથેની અથડામણમાં 10 જવાન શહીદ થયા છે, જ્યારે એક ડ્રાઇવરનું પણ મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે નક્સલીઓએ IED બ્લાસ્ટ દ્વારા આ ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

11 jawans martyred
 
આ દરમિયાન મુખ્યમંત્રી બઘેલે કહ્યુ છે કે નક્સલીઓને કોઈપણ કિમંત પર નહી છોડીએ. 
(વિસ્તૃત માહિતીની પ્રતિક્ષા )

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

પોપટને શોધનારને 10 હજારનું ઈનામ, અયોધ્યામાં પોસ્ટર જોઈને બધા આશ્ચર્યચકિત

500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, વૃદ્ધોને 6 હજાર રૂપિયાનું પેન્શન, 2 લાખ સરકારી નોકરી... હરિયાણામાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર

આગળનો લેખ
Show comments