Webdunia - Bharat's app for daily news and videos

Install App

મૈસૂર-દરભંગા ટ્રેન પાટા પરથી ઉતરી ગયા બાદ રિસ્ટોરેશન કામગીરી હજુ પણ શરૂ

Webdunia
રવિવાર, 13 ઑક્ટોબર 2024 (11:04 IST)
મૈસૂર-દરભંગા ઍક્સપ્રેસ ટ્રેન ગઇકાલે 12 ઑક્ટોબરે એક માલગાડી સાથે ટકરાતાં તેના 12-13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
 
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, ચેન્નઈ ડિવિઝન હેઠળ આવતા પોન્નેરી અને કાવરાપેટ્ટાઈ રેલવે-સ્ટેશનો પર રિસ્ટોરેશન અને મરમ્મતની કામગીરી હજુ પણ ચાલુ છે.
 
આ અકસ્માતને કારણે અનેક લોકો ઘાયલ થયા હતા. જોકે, કોઈનું મૃત્યુ થયુ ન હતું.
 
ત્યારબાદ 18 જેટલી ટ્રેન રદ્દ કરી દેવામાં આવી હતી, અને અનેક ટ્રેનને ડાયવર્ટ કરી દેવામાં આવી હતી.
 
આજે આ રૂટ પરથી ટ્રેન સંચાલન પૂર્વવત થઈ જાય તેવી શક્યતા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments