Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈ વરસાદ- શાળા અને કૉલેજ આજે પણ બંધ, કલ્યાણથી આગળ ટ્રેન સેવાઓ રદ્દ

Webdunia
સોમવાર, 5 ઑગસ્ટ 2019 (10:51 IST)
મુંબઈમાં રાત્રે થઈ મૂસળાધાર વરસાદના કારણે સામાન્ય જીવન અસ્ત-વયસ્ત થઈ ગયું છે. તેનાથી રેલ સેવાઓ પ્રભાવિત થઈ છે અને પાલઘરની પાસે રહેલ પિંજલ નદીના પુલનો એક ભાગ વહી ગયું છે. વરસાદના કારણ બદલાપુર - અંબરનાથ અને વસાઈ-વિરાતની હાઉસિંગ કૉલોનિઓમા રહેલ એક લાખથી વધારે લોકો ઘરોની અંદર રહેવા લાચાર છે. તેમજ પાંચ લોકોની મોત થઈ ગઈ છે. મોસમ વિભાગનો અંદાજો છે કે સોમવારે ભારે વરસાદ થઈ શકે છે. સેંટ્રલ રેલ્વેની ઉપનગરીય સેવાઓ ટિટવાળા સુધી ચાલૂ કરી નાખ્યું છે. સેંટ્રલ રેલ્વેનો કહેવું છે કે અંબરનાથથી કર્જતને મૂકી સેંટ્રલ રેલ્વેની બધી ઉપનગરીય સેવાઓ ચાલૂ છે. કર્મચારીઆ ખંડથી જલ્દી થી જલ્દી ઉબરવા ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. તેમજ રાજ્ય સરકારએ સોમવારે મુંબઈ, ઠાણે, પાલઘર અને રાયગઢમાં રહેલ શાળા  અને કૉલેજોની રજા જાહેરાત કરી છે. સેંટ્રલ રેલ્વેની સીએસએમટી-ઠાણે અને સીએસએમટીમાનખુર્દના વચ્ચે સેવાઓ ઠપ થઈ ગઈ ચે. આ કલ્યાણની બહાર રહેતા લોકો માટે બુરી ખબર છે. એક અધિકારીએ કહ્યું કે કલ્યાણ-કરજાત કૉરિડોરની વચ્ચે એકથી બે દિવસમાં સેવાઓ શરૂ થશે. 
 
શાળા કૉલેજોમા રજા જાહેર કરી નાખી છે.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ફિરોઝાબાદ બ્લાસ્ટમાં 5ના મોત, 11ની હાલત ગંભીર; ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત થયો હતો

રાહતના સમાચાર: પેટ્રોલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, સરકારે જણાવ્યું કે ઈંધણ ક્યારે મળશે

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

Arvind Kejriwal Resignation updates- કોણ બનશે દિલ્હીના નવા સીએમ? કેજરીવાલનું આજે રાજીનામું, રેસમાં આ નામો

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટી ચાલી રહી હતી... કેક કાપતા પહેલા જ માતાનું હાર્ટ એટેકથી મોત થયું હતું

આગળનો લેખ
Show comments