Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈની એમટીએનએલ બિલ્ડિંગમાં ભીષણ આગ, છત પર ફંસ્યા છે ઘણા લોકો

Webdunia
સોમવાર, 22 જુલાઈ 2019 (17:12 IST)
મુંબઈના બાંદ્રામાં એમટીએનએલ બિલ્ડિંગની ત્રીજી-ચોથી મંજિલ પર આગ લાગી ગઈ છે. ઘટનાસ્થળ પર 14 ફાયર ટેંડર છે. અગ્નિશમન અભિયાન ચાલી રહ્યુ છે. ખબર છે કે આશરે 100 લોકો કથિત રૂપથી ઈમારતની છત પર ફંસ્યા છે. 
 
બાંદ્રા સ્થિત 9 મંજિલ ઈમારતમાં આગ લાગી ગયા પછી ધુમાડો ઉઠી રહ્યું છે. ઈમારતની ત્રીજી-ચોથી મંજિલ પર આગ લાગી છે. કેટલાક લોકોએ બીલ્ડીંગના કાંચ તોડી જીવ બચાવવાની કોશિહ્સ પણ કરી છે. તાજેતરમાં શાર્ટ સર્કિટના કારણે આગ લાગવાની વાત સામે આવી રહી છે. 
 
યાદ કરાવીએ કે તે પહેલા મુંબઈમાં જ તાજમહક અને ડિપ્મોમેટ હોટલની પાસે ચર્ચુલ ચેંબર બીલ્ડીંગમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીએ 14 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યું હતું. આ ઘટનામાં એક યુવકની મોત થઈ હતી. બે લો ઘાયલ થયા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments