Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈમાં મોટી દુર્ઘટના, 2 માળાની બિલ્ડિંગ પડતા 3 ની મોત 10 ઈજાગ્રસ્ત

Webdunia
શુક્રવાર, 23 જુલાઈ 2021 (12:01 IST)
મુંબઈ ભારે વરસાની વચ્ચે શુક્રવારે સવારે એક 2 માળાની બિલ્ડિંગ પડવાથી 3 લોકોની મોત થઈ ગઈ. આ દર્દનાક દુર્ઘટનામાં 10 લોકોના ઈજાગ્રસ્ત થવાની ખબર છે. 
ઘટના મુંબઈના ગોવંડી ક્ષેત્રના શિવાજી નગર સ્થિત પ્લાટ નંબર 3 પર થયુ બીએમસી અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. રાહત અને બચાવ કાર્ય ચાલૂ છે. બૃહ્ન્મુંબઈ મહાનગરપાલિકા એ અધિકારીને જણાવ્યુ કે ફારયર બ્રિગેડની સાત ગાડીઓ અને ફાયર બ્રિગેડની એક બચાવ વેન અને પોલીસકર્મીઓની સાથે-સાથે બીજા એજંસીના કર્મી ઘટનાસ્થળે પહોંચ્યા અને શોધ અને બચાવ અભિયાન ચલાવ્યો 
 
તેણે જણાવ્યુ કે ઘટનામાં 10 લોકો ઈજાગસ્ત થઈ ગયા. સાથે જ જણાવ્યુ કે તેમાંથી સાતને ઘાટકોપર સ્થિત રાજવાડી હોસ્પીટલમાં લઈ જવાયુ છે જ્યારે ત્રણને સાયન લોકમાન્ય તિલક મેમોરિયલ હોસ્પીટલમાં દાખલ કરાવ્યો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

લોભના ફળ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments