Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાંસદ ઈ અહમદનુ નિધન, સામાન્ય બજેટના રજુ થવા પર બન્યુ સસ્પેંસ

Webdunia
બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (10:44 IST)
કેરલથી સાંસદ અને ઈંડિયન યૂનિયન મુસ્લિમ લીગના નેતા ઈ-અહમદની ગઈ રાત્રે દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. સૂત્રો મુજબ આજે રજુ થનારુ સામાન્ય બજેટ હવે ગુરૂવાર સુધી માટે ટાળી શકાય છે. તેના પર નિર્ણય 10 વાગ્યે થશે. સરકાર હાલ બધા દળોને આના પર વાત કર્યા પછી કોઈ નિર્ણય થશે.  સરકાર હાલ બધા દળોથી આના પર વાત કર્યા પછી જ કોઈ નિર્ણય લેશે. સાંસદ ઈ અહમદના નિધનના કારણે આજે સાંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી શકે છે. 
 
સૂત્રોનુ માનીએ તો સરકાર કોઈ સાંસદના નિધન પછી સંસદની કાર્યવાહીને સ્થગિત કરવાની ભલામણને કાયમ રાખી શકે છે. જો કે આ વિશે ઔપચારિક એલાન લોકસભાની કાર્યવાહી શરૂ થયા પછી જ થશે. આ મમાલે અંતિમ નિર્ણય સ્પીકરને લેવાનો છે. ઉલ્લેખનીય છે કે  પૂર્વ મંત્રી ઈ અહમદને મંગળવારના દિવસે સંસદની કાર્યવાહી દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા પણ તેમને બચાવી શકાયા નથી. આ  ઘણા વર્ષ પછી પ્રથમ વાર છે કે જ્યારે બજેટ ફેબ્રુઆરીના છેલ્લા મહિનનએ બદલે 1 ફેબ્રુઆરીન રોજ રજુ થઈ રહ્યુ છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments