Webdunia - Bharat's app for daily news and videos

Install App

MP ગ્વાલિયરમાં ઝંડો લગાવતા સમયે ક્રેન તૂટી 3 ની ઘટનાસ્થળે જ મોત

Webdunia
શનિવાર, 14 ઑગસ્ટ 2021 (12:42 IST)
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આજે નગર અ નિગમના જૂના ભવન પર સ્વતંત્રતા દિવસની તૈયારીઓમાં લાગેલ નગર નિગમના 3 કર્મચારીઓની દુર્ઘટનાવશ હાઈડ્રોલિક મશીનથી પડવાના કારણે મૃત્યુ થઈ ગઈ. 
 
પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે જૂના ભવન અ પર કેટલાક કર્મચારી હાઈડ્રોલિક મશીનની મદદથી ભવનના ઉપરી ભાગમાં રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો ફરાવવાથી સંકળાયેલી તૈયારીઓ કરી રહ્યા હતા. તે આ મશીનનની કેબિનમાં ચઢીને ભવનના ઉપરી ભાગ પર કાર્ય કરી રહ્યા હતા.  ત્યારે મશીનમાં કઈક ખરાબી થઈ અને કેબિનમાં બેસેલા 3 કર્મચારી પડી ગયા જેની ઘટનાસ્થળ પર જ મોત થઈ ગઈ. સૂત્રોએ કહ્યુ કે કોતવાલી થાના ક્ષેત્રમાં થયેલ આ ઘટનામાં પ્રદીપ રાજૈરિયા કુલદી અને વિનોદ શર્મા નામના કર્મચારીઓની મોત થઈ છે. એક બીજાના ઈજાગ્રસ્ત થવાની સૂચના છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments