Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાકાળમાં ગરીબોને અનાજ આપશે મોદી સરકાર, 80 કરોડ લોકોને થશે ફાયદો

Webdunia
શુક્રવાર, 23 એપ્રિલ 2021 (17:15 IST)
કોરોના વાયરસની બીજી લહેરના કારણે દરરોજ મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા બે દિવસથી દેશમાં આટલા કેસ સામે આવ્યા છે જેટલા અત્યારે સુધી કોઈ દેશમાં નહી મળ્યા હતા. સંક્રમણની આ 
લહેરને રોકવા માટે કેંદ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર લાગેલી છે. કેટલાક રાજ્યમાં વીકેંડ લૉકડાઉન, લૉકડાઉન સાથે ઘણા પ્રતિબંધોની જાહેરાત કરી છે. મહામારીના આ સમયમાં ગરીબોને ભોજનની 
સમસ્યાથી બે-ચાર થવું પડે. તેના માટે કેંદ્ર સરકારે મુખ્ય પગલા ભર્યા છે. એક વાર ફરીથી મોદી સરજારએ ગરીબોને મફતમાં રાશન આપવાની જાહેરાત કરી છે. 
 
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાથી કેંદ્ર સરકાર ગરીબોના મે અને જૂન 2021ના મહીનામાં મફત રાશન આપશે. આ યોજનામાં બે મહીનામાં દર વ્યક્તિ 5 કિકો રાશન અપાશે. મફતમાં રાશન મળવાથી 
 
આશરે 80 કરોડ લોકોને ફાયદો મળશે. સરકારે ગયા વર્ષે પણ કોરોનાની લડતથી ઉબરતા સમયે ગરીબોને મફતમાં રાશન આપશે. 
 
કેંદ્ર સરકારની તરફથી આવેલ આદેશ મુજબ ગરીબો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કમિટમેંતને જોતા ભારત સરકારે 80 કરોડ લાભાર્થીઓને મફતમાં રાશન સામગ્રી આપવાનો ફેસલો લીધું છે. આ જ રીતે ગયા વર્ષે પીએમ ગરીબ કલ્યાણ યોજના મુજબ રાશન આપ્યો હતો. સરકારએ જણાવ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીએ જોર આપીને કહ્યુ કે જે સમયે દેસ કોરોના વાયરસની બીજી લહેરનો સામનોકરી રહ્યો છે તે સમય મહત્વપૂર્ણ છે કે ગરીબોને પોષણ મળી શકે. કેંદ્ર સરકાર આ યોજના માટે 26 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments