Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીથી લગ્ન કરવા ઈચ્છે છે MBBS વિદ્યાર્થીની

Webdunia
સોમવાર, 5 જૂન 2023 (13:26 IST)
Bagheshwar dham sarkar-વર્તમાન સમયમાં શ્રી બાગેશ્વર ધામ સરકાર પં. ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ પરિચયની જરૂ નથી. દેશ અને વિદેશમાં પણ આજે તેમના કરોડોની સંખ્યામાં ભક્ત છે
 
હવે બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીથી લગ્નની કામના લાઈને એમબીબીએસની છાત્રા શિવરંજની તિવારીએ પદયાત્રા કાઢી. શ્રી ગંગોત્રી ધામથી શ્રી બાગેશ્વર ધામ સુધી માથા પર ગંગાજળના કળશ લઈને પદયાત્રા શરૂ કરી છે. 
 
શનિવારે શિવરંજની તિવારી ચિત્રકૂટ સ્થિત સંતોષી અખાડા પહોંચી જ્યાં ચિત્રકૂટના સાધુ સંતની સામે ભજન ગાયન કરતા મનોકામનાની પૂર્તિ માટે આશીર્વાદ મેળવ્યો. 
 
શિવરંજની તિવારીએ એટલું જ કહ્યું કે દરેકે આગામી 16મી તારીખની રાહ જોવી જોઈએ. પરંતુ તેના શબ્દો પરથી સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે તે લગ્નની ઈચ્છાથી જ પદયાત્રા કરી રહી છે. તે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીને પ્રાણનાથ કહે છે. શિવરંજનીએ કહ્યું કે 16મીએ માત્ર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી જ તેમના મનની વાત કહેશે.
Edited By-Monica sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments