Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bhandara Tragedy: મહારાષ્ટ્રના ભંડારા જીલ્લા હોસ્પિટલમાં આગ, 10 નવજાત બાળકોના દર્દનાક મોત

Webdunia
શનિવાર, 9 જાન્યુઆરી 2021 (09:39 IST)
મહારાષ્ટ્રના નાગપુર નજીક ભંડારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાંથી દુ:ખદાયક સમાચાર આવ્યા છે. આ હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે આગને કારણે 10 નવજાતનાં મોત નીપજ્યાં હતાં. જિલ્લા હોસ્પિટલના સિક ન્યૂબોર્ન કેયર યૂનિટ (SNCU) માં મોડી રાત્રે 2 વાગે અચાનક આગ લાગી ગઈ અને આ દુર્ઘટના થઈ. 
<

PM Narendra Modi expresses grief over the fire incident at Bhandara District General Hospital in Maharashtra.

"Heart-wrenching tragedy in Bhandara, Maharashtra, where we have lost precious young lives," tweets PM Modi. pic.twitter.com/Bd4dsjICgc

— ANI (@ANI) January 9, 2021 >
 
આ દુર્ઘટનામાં ઈંટેસિવ કેયર યૂનિટમાં મુકેલા 10 નવજાત બાળકોનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ, જ્યારે કે 7 નવજાત બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. એવુ કહેવાય રહ્યુ છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. 
 
ભંડારા જીલ્લા હોસ્પિટલના મેડિકલ અધિકારી ડો. પ્રમોદ ખંદાતે એ જણાવ્યુ - મોડી રાત્રે લગભગ 2 વાગ્યે આ દુર્ઘટના થઈ છે. હોસ્પિટલના આઉટ બોર્ન યૂનિટમાં ધુમડો નીકળી રહ્યો હતો. જ્યારે હોસ્પિટલની નર્સે દરવાજો ખોલ્યો તો જોયુ કે આઉટ બોર્ન યૂનટમાં ચારેબાજુ ધુમાડો જ ધુમાડો હતો. 
 
અધિકારી મુજબ નર્સે તરત જ હોસ્પિટલના અધિકારીઓને બોલાવ્યા, જે બાદ ફાયર બ્રિગેડે હોસ્પિટલમાં લોકોની મદદથી રેસ્કયૂ ઓપરેશન શરૂ કર્યુ હતું. બાળકોને બચાવવાનો પ્રયત્ન કર્યો. જો કે આ દુર્ઘટનામાં 10 બાળકોના મોત થઈ ગયા, જ્યારે કે 7 બાળકોને બચાવી લીધા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

આગળનો લેખ
Show comments