Webdunia - Bharat's app for daily news and videos

Install App

"મન કી બાત" માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Webdunia
રવિવાર, 26 નવેમ્બર 2017 (11:11 IST)
નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે, 'મનકી બાત ચાયકે સાથ'કાર્યક્રમ દ્વારા જાહેર જનતાને સંબોધન કરી રહ્યા છીએ. કાર્યક્ર્મથી સંકળાયેલે દરેક જાણકારી 
 
* આજે 26 નવેમ્બર આપણો સંવિધાન દિવસ છે.
* 26/11 અમારા બંધારણ દિવસ છે
* આજનો દિવસ સંવિધાન બનાવનાર લોકોનું સ્મરણ કરવાનો દિવસ છે.
* નાના નાના બાળકો દેશની સમસ્યાને સમજવા લાગ્યા છે. 
* ચિલ્ડ્રન્સ ડે પર કર્ણાટકના બાળકો સાથે વાતચીત કરવાની તક હતી.
* આ "મન કી વાત" ની 38 મી એપિસોડ છે.
* 15 ડિસેમ્બરે સરદાર પટેલની પુષ્ણતિથિ છે. 4 ડિસેમ્બર નેવી ડે છે. તેથી નેવી ડે સાથે જોડાયેલા લોકોને અભિનંદન આપ્યા 
* નદી અને સમુદ્ર આપણા આર્થિક અને સામાજિક વિકાસ માટે મહ્તત્વના છે
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments