Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનીષ સિસોદીયા બોલ્યા - પંજાબના લોકો એવુ સમજીને વોટ આપે કે કેજરીવાલ જ બનશે CM

Webdunia
મંગળવાર, 10 જાન્યુઆરી 2017 (17:54 IST)
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી સરકાર બનાવવામાં સફળ થઈ જાય છે તો પછી મુખ્યમંત્રી કોણ હશે. આ સવાલના જવાબને લઈને અત્યાર સુધી એવી અટકળો લાગતી રહી છે. મંગળવારે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયાએ એક મોટુ નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કે પંજાબની જનતાએ એવુ માનેની વોટ આપવો જોઈએ કે અહી સીએમ અરવિંદ કેજરીવાલ જ બનશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના બીજીવાર સીએમ બન્યા પછી કેજરીવાલે કહ્યુ હતુ, "હુ હવે દિલ્હી છોડીને ક્યાય નહી જઉ"
 
સિસોદિયાએ શુ કહ્યુ 
 
પંજાબ આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતા આ વાત સ્પષ્ટ કરી ચુક્યા છે કે મુખ્યમંત્રી પંજાબથી જ હશે અને પંજાબી હશે. અને મુખ્યમંત્રીના નામનુ એલાન વિધાનસભા ચૂંટણી પછી ધારાસભ્યોની મંજુરીથી કરવામાં આવશે.  દિલ્હીના ડિપ્ટી સીએમ અને આમ આદમી પાર્ટીના સીનિયર લીડર મનીષ સિસોદિયાએ પંજાબના મોહાલીમાં ચૂંટણી રેલી દરમિયાન આ નિવેદન આપ્યુ  કે પંજાબની જનતા કેજરીવાલના ચેહરાને જોઈને જ વોટ કરે અને આ માનીને ચાલે કે પંજાબના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ હશે. મુખ્યમંત્રી ભલે કોઈપણ હોય પણ પંજાબની જનતાને જે વચન આપવામાં આવ્યા છે તે અરવિંદ કેજરીવાલ જ પૂરા કરશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments