Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maharashtra Lockdown News: મહારાષ્ટ્રમાં વીકેંડ કે મિની લોકડાઉન? સાંજ સુધી નિર્ણય, મુંબઈ મેયરએ આપ્યા સંકેત

Webdunia
શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (16:19 IST)
મુંબઈ અને મહારાષ્ટ્રમાં તીવ્ર રફતારથી કોરોના કેસ વધી રહ્યા છે. આ રફ્તારને જોતા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જુદા-જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે મુખ્ય બેઠક કરી રહ્યા છે. આ અંદાજો લગાવી રહ્યા છે આ બેઠક પછી મુંબઈ અને મહારાષ્ટ્રમાં પ્રતિબંધને વધુ સખ્ય કરી શકાય છે. શકયતા આ વાતની પણ છે કે રાજ્યમાં વીકેંડ લોકડાઉનની જાહેરાત થઈ શકે છે. આ વાતના સંકેત મુંબઈ મેયર કિશોરી મેડનેકરએ આપ્યા છે. 
 
પૂર્ણ લોકડાઉઅન નહી 
મુંબઈબી મહાપૌર કિશોરી પેડનેકરએ કહ્યુ છે કે અત્યારે કોરોના મહામારી રફાતર ખૂબ તીવ્ર છે. પણ હોસ્પીટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા ઓછી છે. ઓમિક્રોનના શિકાર ગંભીર દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી છે. તેથી પૂર્ણ લોકડાઉન લગાવવાની શકયતા ઓછી છે. 
 
ખરેખર, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં, કુલ લોકડાઉનની ચર્ચાને કારણે પરપ્રાંતિય અને ખાસ કરીને મજૂરો ખૂબ જ ડરી ગયા છે.
 
મહારાષ્ટ્રમાં 36,265 નવા દર્દીઓ
ગુરુવારે મહારાષ્ટ્રમાં કોવિડના કેસોમાં ભારે વધારો થયો છે. ગુરુવારે, છેલ્લા 24 કલાક દરમિયાન 36,265 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ સાથે રાજ્યમાં પોઝિટીવીટી રેટ 9.71 ટકા પર પહોંચી ગયો છે. જો કે, સદનસીબે, કોવિડના કેસ જે પ્રમાણમાં મળી રહ્યા છે તે મુજબ મૃત્યુ દર ખૂબ જ ઓછો છે. ગુરુવારે રાજ્યમાં 13 દર્દીઓના મોત થયા છે. નવા કેસોમાંથી 79 મહારાષ્ટ્રના ઓમિક્રોન કેસના છે.
 
મહારાષ્ટ્રમાં બુધવારે કોવિડ-19ના 26,538 નવા કેસ નોંધાયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments