Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય લાઈડસ્પીકર માટે લેવી પડશે પરવાનગી મસ્જિદ પાસે હનુમાન ચાલીસા કે ભજન નહી વગાડવુ

Webdunia
સોમવાર, 18 એપ્રિલ 2022 (12:43 IST)
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય લાઈડસ્પીકર માટે લેવી પડશે પરવાનગી મસ્જિદ પાસે હનુમાન ચાલીસા (Hanuman Chalisa)  કે ભજન નહી વગાડવુ 
 
મહારાષ્ટ્રમાં હવે ધાર્મિક સ્થળ પર લાઉડ સ્પીકર લગાવતા પહેલા રાજ્ય સરકારની પરવાનગી લેવી જરૂરી છે. મહારાષ્ટ્રના ગૃહવિભાગએ ધાર્મિક સ્થળ પર લાઉડ સ્પીકરના ઉપયોગને લઈને કોર્ટના આદેશને લાગૂ કરવાનો નિર્ણય કરાયો છે ખાસ વાત છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સતત રાજ્ય સરકારને મસ્જિદોથી લાઉડસ્પીકર હટાવવાની ચેતવણી આપી રહ્યા હતા. 
 
અજાનથી પહેલા અને 15 મિનિટ પછી મસ્જિદની પાસે નહી ચાલશે ભજન 
 
મહારાષ્ટ્રમાં હવે લાઉડ સ્પીકરને લઈને વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. હવે મસ્જિદની પાસે 100 મીટરના દાયરામાં હનુમાન ચાલીસા કે ભજન નહી ચલાવાશે. તે સિવાય ભજન માટે પણ પરવાનગી લેવી જરૂરી છે. આ વાતની જાણકારી નાશિક ઉપાયુક્ય દીપક પાંડેએ સોમવારે કરી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments