Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્ર - કોલેજની બસ ઊંડી ખીણમાં પડી, અનેક લોકોના મરવાની આશંકા

Webdunia
શનિવાર, 28 જુલાઈ 2018 (14:47 IST)
મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લાના અંબેનાલી ઘાટમાં મોટી દુર્ઘટના થઈ છે. ત્યા પર્વત પરથી એક બસ ઊંડી ખીણમાં ખાબકી જવાથી અનેક લોકોના મરવાના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ બસમાં કુલ ચાલીસ લોકો સવાર હતા. આ બધા લોકો ડાપોલી સ્થિત બાળા સાહેબ સાવંત કૃષિ વિદ્યાપીઠના સ્ટાફ બતાવાય રહ્યા છે.   શનિવારે સવારે રાયગઢ અને સતારા જિલ્લાની સરહદે આ ઘટના બની હતી.
 
સૂત્રોન જણવ્યા પ્રમાણે એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે ને બચાવ-રાહત કામ શરૂ કરી દીધું છે. હાલ તો બસમાં સવાર 8 લોકોના મૃતદેહ મળ્યા છે અને બીજાની શોધ ચાલુ છે. સ્થળ પર હાજર અધિકારીઓનું કહેવું છે કે આ અકસ્માતમાં કોઇપણ વ્યક્તિ જીવિત હોવું મુશ્કેલ છે.
 
હાલ અકસ્માતનું કારણ ખબર પડ્યું નથી. રાહત અને બચાવ કામ શરૂ કરી દેવાયું છે. ખીણની ઊંડાઇ વધુ હોવાના લીધે રાહત અને બચાવ કામમાં મુશ્કેલી પડી રહી છે.
 
અકસ્માતમાં ઘાયલ આ લોકોને કોલ્હાપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મિની બસમાં સવાર આ તમામ યાત્રી ભગવાન ગણેશની પૂજા કરી પાછા ફરી રહ્યા હતા, ત્યારે બસના ડ્રાઇવરે પોતાના કાબૂ ગુમાવતા અને બસ પંચગંગા નદીમાં જઇને પડી. કહેવાય છે કે ડ્રાઇવર નશામાં હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments