Webdunia - Bharat's app for daily news and videos

Install App

MP: પિકનિક મનાવવા દરમિયાન અચાંક આવ્યુ પૂર, 2 વહી ગયા 45 બચ્યા

Webdunia
ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (06:29 IST)
સ્વતંત્રતા દિવસના અવસર પર પિકનિક મનાવવા દરમિયાન એક મોટી દુર્ઘટનામાં 2 લોકો પાણીમાં વહી ગયા, જ્યારે કે 45 લોકોને બચાવી લેવામાં આવ્યા. તેમાંથી 5 લોકો હેલિકોપ્ટરથી 40 લોકો દોરડાના મદદથી બચાવી લીધા. ઘટના ગ્વાલિયરની પાસે શિવપુરીના સુલ્તાનગઢમાં બની. જ્યા અનેક લોકો પિકનિક ઉજવવાઅ ગયા હતા. પણ સતત વરસાદથી ત્યા અચાનક પૂર આવી જવાથી લોકો ફંસાય ગયા. 
 
ગુરૂવારે સવારે લગભગ બે વાગ્યે આ લોકોને બચાવવાનુ કામ પુર્ણ કરી લેવામાં આવ્યુ. ઘટનાસ્થળ પર પાણીનુ સ્તર સતત ઓછુ થવાથી લોકો ફસાયેલા લોકોને રસમાંથી બચાવવામાં મદદ મળી. 
 
ઉલ્લેખનીય છે કે ગ્વાલિયર શિવપુરી બોર્ડર પાસે સુલ્તાનગઢમાં મોટી સંખ્યામાં લોકો ઝરણામાં પિકનિક મનાવવા ગયા હતા. સુલ્તાનગઢ એક પિકનિક સ્પોર્ટ છે. જે ચારેબાજુ પર્વતોથી ઘેરાયેલુ છે.  ઝરણા પાસે પાર્વતી નદી અને અન્ય સ્થાનથી અચાનક પૂર આવવાથી ત્યા પાણીનુ જલસ્તર ઝડપથી વધી ગયુ જેમા 34 લોકો ત્યા ફસાય ગયા. 
 
ભારતીય સેનાએ શિવપુરી રેસક્યુ ઓપરેશન વિશે માહિતી આપતા જણાવ્યુ કે શિવપુરીમાં અચાનક આવેલ પૂરમાં 41 પર્યટક ફસાયા હતા. જેમા રાજ્ય સરકારની રિપોર્ટ મુજબ 2 વહી ગયા. ભારતીય એયરફોર્સે પોતાના રાહત કાર્યમાં 5 લોકોને બચાવ્યા. અંધારુ થયા પછી જો કે બચાવ કાર્યમાં થોડી મુશ્કેલી આવી પણ સુરક્ષાબળની ધીરજ અને સાહસ તેમજ પર્યટકોની હિમંતને કારણે પૂરમાં ફસાયેલા લોકોને બચાવી લીધા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments