Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્રેકિંગ ન્યુઝ : MPના જબલપુરમાં Air India ની ફલાઈટ લૈંડિંગ પહેલા જ લપસી, વિમાનમાં સવાર હતા 54 મુસાફરો

Webdunia
શનિવાર, 12 માર્ચ 2022 (17:35 IST)
મધ્યપ્રદેશના જબલપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં ડુમના એરપોર્ટ પર એર ઈન્ડિયાની દિલ્હી જબલપુર ફ્લાઈટ લેન્ડિંગ પહેલા રનવે પર ફસાઈ ગઈ હતી. આ દરમિયાન વિમાનમાં 54 મુસાફરો સવાર હતા.

વિમાન જબલપુર ડુમના એયરપોર્ટ પર લૈંડ થઈ રહ્યુ હતુ. ત્યારે રનવે પર વિમાન ઉતરતઈ વખતે એક ટાયર રનવેની નીચે જમીન પર જતુ રહ્યુ. જેનાથી વિમાનમાં સવાર મુસાફરોમાં હડકંપ મચી ગયો 
 
જો કે વિમાનમાં સવાર કોઈપણ મુસાફરને કોઈ નુકશાન થયુ નથી. ઘટનાની સૂચના મળતા જ એયરપોર્ટ અથોરિટી અને પોલીસના વરિષ્ઠ અધિકારી ઘટના સ્થળ પર પહોચી ગયા છે. આ વિમાનમા 54 મુસાફરો અને 5 નો સ્ટાફ હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments