Festival Posters

લખનઉ બિલ્ડિંગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત, 28 લોકોને બચાવી લેવાયા છે

Webdunia
રવિવાર, 8 સપ્ટેમ્બર 2024 (09:26 IST)
ઉત્તર પ્રદેશના લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં એક બિલ્ડિંગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. મોડી રાત્રે કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. એનડીઆરએફ, એસડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો હજુ પણ બચાવ કામગીરીમાં લાગેલી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જે ત્રણ માળની ઈમારત પડી તે લગભગ ચાર વર્ષ પહેલા જ બનાવવામાં આવી હતી.

 
આ ઈમારતનું નામ હરમિલપ બિલ્ડીંગ છે જે ત્રણ માળની હોવાનું કહેવાય છે. બિલ્ડીંગમાં દવાઓનો વેપાર થતો હતો. સ્થળ પર આઠ એમ્બ્યુલન્સ છે. જરૂર પડ્યે વધારાની એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી છે. ઘાયલોને લોક બંધુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baby Names in Sanskrit- છોકરીઓ માટે શાહી સંસ્કૃત નામો

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

સોનેરી ખિસકોલી

ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ દાળ છે લાભકારી ? જાણો શું કહે છે એક્સપર્ટ

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ

રાજપાલ યાદવ પછી અમીષા પટેલ જશે જેલ ? જમાનતી વોરંટ પર અભિનેત્રી બોલી - સેટલમેંટ થઈ ગયુ

ગુજરાતી જોક્સ - વાત કરી રહ્યા

આગળનો લેખ
Show comments