Webdunia - Bharat's app for daily news and videos

Install App

Landslide in Maharashtra: રાયગઢમાં આજે ફરી બચાવકાર્ય શરૂ થયું છે, 82 લોકો હજુ લાપતા

Webdunia
રવિવાર, 23 જુલાઈ 2023 (12:25 IST)
Landslide in Maharashtra:રાયગઢ જિલ્લાના ઇર્શાલવાડી ગામમાં ભૂસ્ખલન બાદ ચોથા દિવસે NDRF અને અન્ય એજન્સીઓએ શોધ અને બચાવ કામગીરી ફરી શરૂ કરી હતી. અંધારું અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી.
 
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને અન્ય એજન્સીઓએ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ઇર્શાલવાડી ગામમાં ભૂસ્ખલન બાદ રવિવારે ચોથા દિવસે શોધ અને બચાવ કામગીરી ફરી શરૂ કરી હતી. 
 
અધિકારીઓએ જણાવ્યું કે આ ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે. એનડીઆરએફના એક અધિકારીના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે ફરીથી શોધ અને બચાવ કામગીરી શરૂ થયા બાદ હજુ સુધી કોઈ શબ મળી શક્યું નથી.
 
અધિકારીઓએ જણાવ્યું કે ગામના 48 ઘરોમાંથી ઓછામાં ઓછા 17 મકાનો કાટમાળ નીચે સંપૂર્ણ અથવા આંશિક રીતે દટાઈ ગયા છે. અગાઉ, અધિકારીઓએ કહ્યું હતું કે શનિવારના ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 27 થઈ ગયો છે, જ્યારે 81 લોકો હજુ સુધી શોધી શકાયા નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કિડનીમાં પથરીનું મુખ્ય કારણ બની શકે છે ખરાબ પાણી, જાણો Kidney Stone નાં અન્ય કારણો શું છે ?

J પરથી મુકવા માંગો છો પુત્ર કે પુત્રીનું નામ તો આ રહ્યા 20 યૂનિક નામ

shr letter Names for baby girl- શ્ર પરથી નામ છોકરી

શું તમને કશું પણ ખાધા પછી ગેસની સમસ્યા થઈ જાય છે? તો તરત ખાઈ લો 6 બીજ

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

વધુ જુઓ..

નવીનતમ

Harry Potter ફેમ એક્ટરના ઘરે આવી નાનકડી પરી, ફોટો સાથે બતાવ્યુ ક્યુટ નામ

બીયરની જેમ પોતાનુ યૂરિન પીતા હતા પરેશ રાવલ, અભિનેતાએ પોતે કર્યો ખુલાસો, ચોંકાવનારુ બતાવ્યુ કારણ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

આગળનો લેખ
Show comments