Webdunia - Bharat's app for daily news and videos

Install App

landslide in Badrinath- બદ્રીનાથમાં ભૂસ્ખલનના ભયાનક

Webdunia
શુક્રવાર, 5 મે 2023 (11:28 IST)
ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરમાં જતા હજારો ચારધામ તીર્થયાત્રી શુક્રવારે ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં પર્વતોથી એક મોટો ખડક ઘસડી હવાથી અને એક મુખ્ય રોડના અવરૂદ્ધ થવાના કારણે રસ્તામાં ફંસી ગયા. 
 
અધિકારીઓએ કહ્યુ કે તીર્થયાત્રાને અસ્થાયી રૂપથી રોકી દીધુ છે અને મહિલાઓ અને બાળકો સાથે લોકોને માર્ગના મુખ્ય જગ્યા પર રોકાવવા માટે કહ્યુ છે. 
 
ઉત્તરાખંડ ડિજાસ્ટર મિટિગેશન એંડ મેનેજર સેંટરના કાર્યકારી નિદેશક પીયૂષ રોતૈલાએ કહ્યુ કે સીમા રોડ સંગઠનએ શનિવાર સુધી કાટમાળ સાફ કરવાની આશા છે. 
 
રોતેલાએ એચટીને જણાવ્યુ "તીર્થયાત્રીઓ માટે ભોજન અને આવાસ સંબંધિત તમામ વ્યવસ્થા સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે." આ યાત્રા આ મહિનાની શરૂઆતમાં શરૂ થઈ હતી અને જૂનના અંત સુધી ચાલશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

Gujarati Recipe- ડુંગળીની ચટણી

Air Cooler Tips: કૂલરમાંથી આવશે ઠંડી હવા, ફક્ત કપડાનો ઉપયોગ કરીને આ વાયરલ ઉપાય અજમાવો

"Sh" Letter Names for Girls - તમારી પ્રિય પુત્રીને 'શ' અક્ષરથી શરૂ થતા આ પરંપરાગત નામો આપો

વધુ જુઓ..

નવીનતમ

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

આગળનો લેખ
Show comments