Webdunia - Bharat's app for daily news and videos

Install App

KRK બોલ્યા - તપાસ કરો ભાઈઓ.. કેજરીવાલજી ક્યાક રાયતું સમજીને ફેવિકોલ તો નથી પી ગયા ને !!

Webdunia
શનિવાર, 29 જુલાઈ 2017 (12:24 IST)
બોલીવુડ અભિનેતા અને ખુદને ફિલ્મ ક્રિટિક કહેનારા કમાલ ખાન હંમેશા પોતાના ઉઘા છતા ટ્વીટને લઈને ચર્ચામાં રહે છે. બાહુબલી અને અન્ય ફિલ્મોનો ગમે તેવો રિવ્યુ આપનારા કમાલ ખાને તાજા મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નિશાન પર લીધા છે. 
 
કમાલ ખાને કેજરીવાલને નિશાન બનાવતા ટ્વિટર પર લખ્યુ છે કે - "મિત્રો તપાસ તો કરો.. કેજરીવાલજી એ ક્યાક રાયતુ સમજીને ફેવિકોલ તો નથી પી લીધુ. .. ઘણા દિવસોથી ચૂપ છે."

<

दोस्तों पता तो करो, केजरीवाल जी कहीं रायता समझ कर, फेविकॉल तो नहीं पी गये, बहुत दिनो से चुप हैं!!

ત્યારબાદ અનેક લોકોએ કમાલ ખાનને ટ્વિટર પર જવાબ આપ્યો.. એક યૂઝરે લખ્યુ હાલ કેજરીવાલ જી પોતાના કામમાં વ્યસ્ત છે. 

 

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments