Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kolkata Building Collapsed: કોલકાતામાં દુર્ગા પૂજા દરમિયાન દુર્ઘટના, મકાનનો એક ભાગ ઢસડી પડવાથી 1નુ મોત, 4 ઘાયલ

Webdunia
મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (13:36 IST)
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મહાસપ્તમી (Mahasaptami) ના દિવસે દુર્ગા પૂજાના (Durga Puja) ના ઉત્સાહમાં ડુબ્યુ હતુ. મઘ્ય કલકોતામાં ફરી મકાનનો એક ભાગ પડવાથી એક વ્યક્તિનુ મોત જ્યારે કે ચાર અન્ય ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત હજુ પણ નાજુક છે.  ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિના દરમિયાન કોલકાતા(Building Collapsed)માં મકાન તૂટી પડવાની અને મૃત્યુની આ ત્રીજી ઘટના છે. અગાઉ, મકાન તૂટી પડવાના કારણે બે અલગ અલગ ઘટનાઓમાં છ લોકોના મોત થઈ ચુક્યા છે. 
 
આ ઘટના મધ્ય કોલકાતાની કેનાલ ઈસ્ટ રોડ નંબર 35 માં બની છે. ઘરની છતનો ભાગ તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું. મૃતકની ઓળખ અલાઉદ્દીન ગાઝી તરીકે થઈ છે, જ્યારે ચાર લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. તેમને એનઆરએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments