Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pakistan- પાકિસ્તાની તાલિબાનએ સેના પર હુમલો કર્યુ 15 જવાનોની મોત આતંકીઓએ 63 સૈનિકોને કર્યુ અપહરણ

Webdunia
મંગળવાર, 13 જુલાઈ 2021 (19:16 IST)
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનસ્વ પ્રાંતમાં સ્થિત કુર્રમમાં તહરીક -એ- તાલિબાનએ પાક સેના પર મોટો હુમલો કર્યુ છે. આ હુમલામાં પાકિસ્તાની સેનાના કેપ્ટન સાથે 12 થી 15 જવાનોની મોત થઈ ગઈ છે. જ્યારે આ હુમલામાં ઘણા જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા છે. તેમજ પાકિસ્તાન તાલિબાનએ આતંકીઓએ સેનાના 63 જવાનોને અપહરણ પણ કરી લીધુ છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments