Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kejriwal શપથ ગ્રહણ સમારોહ: રામલીલા મેદાનમાં 'નાયક 2 ઇઝ બેક અગેન' પોસ્ટર

Webdunia
રવિવાર, 16 ફેબ્રુઆરી 2020 (09:30 IST)
નવી દિલ્હી આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ અંગે લોકોમાં ભારે ઉત્સાહ છે. રામલીલા મેદાનમાં કેજરીવાલના પોસ્ટરો ભરાયા છે. આમાંના કેટલાક પોસ્ટરોમાં લખ્યું છે કે નાયક 2 બેક અગેન છે.
 
રામલીલા ગ્રાઉન્ડ અરવિંદ કેજરીવાલના શપથ માટે તૈયાર છે, ગ્રાઉન્ડમાં લગભગ 45 હજાર ખુરશીઓ લગાવવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહમાં આશરે 1 લાખ લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
શપથ ગ્રહણ સમારોહ માટે આખી દિલ્હીને આમંત્રણ અપાયું છે. અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને પણ અપીલ કરી છે કે વધુને વધુ લોકો તેમના શપથ સમારોહમાં પહોંચે.
 
સમારોહ 16 ફેબ્રુઆરીએ બપોરે 1215 વાગ્યે યોજાશે. અરવિંદ કેજરીવાલની સાથે તેમના 6 ધારાસભ્યો પણ પ્રધાન પદના શપથ લેશે. આ બધા કેજરીવાલની ગત સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા હતા.
નોંધનીય છે કે 70 સદસ્યોની દિલ્હી વિધાનસભામાં AAP એ 62 બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે ભાજપ આઠ બેઠકો પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસ સતત બીજી વાર ખાતું ખોલાવવામાં નિષ્ફળ ગયું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments