Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલ બોલ્યા , માલ્યાને દેશમાંથી ભગાડવામાં મોદીનો હાથ

Webdunia
મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (09:30 IST)
કનકોલિમ - આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા કહ્યું કે ધંધા વિજય માલ્યાને દેશથી બહાર ભગાડવામાં તેમનો હાથ છે. 
 
કેજરીવાલએ પાર્ટીની એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે જયારે પાછલા અઠવાડિયા પૈસા કાઢવા કે પૈસા જમા કરવા માટે લાઈનમાં ઉભા હતા ત્યારે કેન્દ  સરકારએ વિજય માલ્યાના 1200 કરોડ રૂપિયાનો કર્જ માફ કરી દીધું. થોડા અઠવાડિય પહેલા જ્યારે દેશ લાઈનમાં ઉભો હતો તો તે સમયે 63 લોકોના 6000 કરોડ રૂપિયાનો કર્જ માફ કરી દીધું. 
 
તેણે કહ્યું  કે દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હું બહુ મોટું આલોચક છું. પણ હું આ વિશ્વાસ કરતા હતા કે મોદી વ્યકતિગત રૂપથી ઈમાનદાર છે પણ એક મહીના પહેલા મને કેટલાક દ્સ્તાવેજ મળ્યા છે જેનાથી મારા મગજમાં આ શંકા ઉભી થઈ રહી છે કે મોદીજીને રિશ્વત લીધી છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

શરીરમાં ક્યાં જમા થાય છે યુરિક એસિડ, જાણો કયા સ્તરે પર પહોચતા નિયંત્રિત કરવું બની જાય છે મુશ્કેલ

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments