Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક કાશ્મીરી મુસ્લિમે પંડિતોની હાથ જોડીને માંગી માફી, જાણો શુ રહી વિવેક અગ્નિહોત્રીની પ્રતિક્રિયા

Webdunia
સોમવાર, 21 માર્ચ 2022 (11:32 IST)
કાશ્મીરના એક્યુવા મુસ્લિમ એક્ટિવિસ્ટે 90ના દાયકાની ઘટનાઓને માટે કાશ્મીરી પંડિતોની હાથ જોડીને માફી માંગી છે અને દાવો કર્યો છે કે તેઓ પોતે પણ હિન્દુઓના નરસંહારના પ્રત્યક્ષ ગવાહ છે. તેમણે એક સ્થાનીક ન્યુઝ ચેનલ પર ડિબેટ દરમિયાન આ વાત કરી છે અને પછી ટ્વીટ દ્વારા પણ કશ્મીરના મુસલમાનોને આગળ આવીને પોતાનો ગુનો કબૂલ કરવા અને સામૂહિક માફી માંગવાનુ કહ્યુ છે. કાશ્મીરી પંડિતો સાથે થયેલ બર્બરતા પર બનેલી ફ્હિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ એ યુવા મુસ્લિમ એક્ટિવિસ્ટનો વીડિયો શેયર કર્યો છે અને તેના વખાણ કરતા કેટલીક જરૂરી વાતો લખી છે. 

<

This young Kashmiri Muslim is saying “sorry for the Genocide to all Kashmiri Hindus” on a Pakistani channel.

Acknowledging the Genocide and saying sorry is the first step to #RightToJustice. If someone knows this young man, Pl send my love and thanks to him. pic.twitter.com/d6AXFLVlR1

— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 19, 2022 >Read more at: https://hindi.oneindia.com/news/india/a-kashmiri-muslim-apologized-with-folded-hands-to-pandits-know-what-was-vivek-agnihotri-s-reaction/articlecontent-pf419460-670500.html a-kashmiri-muslim-apologized-with-folded-hands-to-pandits-know-what-was-vivek-agnihotri-s-reaction
 
હિંદુઓના નરસંહારના પ્રત્યક્ષદર્શી હોવાનો દાવો કરતા, ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીર ખીણમાં કાશ્મીરી પંડિતોના નરસંહાર માટે સામૂહિક માફી માંગવા માટે કાશ્મીરી મુસ્લિમ યુવકની પહેલની પ્રશંસા કરી છે. હકીકતમાં, સ્થાનિક ANN સમાચાર પર પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (સેક્યુલર)ના જનરલ સેક્રેટરી જાવેદ બેગે કહ્યું છે કે તેઓ કાશ્મીરમાં સંગ્રામપુરા હત્યાકાંડના પ્રત્યક્ષ સાક્ષી છે અને તેમણે જોયું છે કે કેવી રીતે નિર્દોષ કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યુ કે આજના યુવાઓએ પાછલી પેઢીની ભૂલોનો સ્વીકાર કરવો જોઈએ. આ વીડિયો શેયર કરતા તેમણે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટર પર લખ્યુ કે જો કોઈ યુવાનને જાણતુ હોય તો તેના સુધી મારો પ્રેમ અને આભાર પહોંચાડો. 
 
'તેઓ પલાયન નહોતા પણ બળજબરીથી કાઢી મુકવામાં આવ્યા હતા' તેણે અનેક ટ્વિટ દ્વારા પણ પોતાની વાત રજૂ કરી છે અને કહ્યું છે કે તેના પિતાની પેઢીના પાપના સત્ય વિશે બોલવું જરૂરી બની ગયું છે. તેમણે લખ્યું છે કે 'કાશ્મીરી પંડિતોએ પલાયન નહોતુ કર્યું તે હકીકત, પરંતુ તેમને  હિંસક અને અપમાનજનક રીતે બહાર કાઢુ મુકવામાં આવ્યા હતા. તેણે ત્યાં સુધી લખ્યું છે કે 'કાશ્મીરના રાજકીય વર્ગ અને કાશ્મીરના મોટા મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરી પંડિતોને બળજબરીથી બહાર કાઢવાના શરમજનક ઇનકારથી હું નિરાશ છું. તેથી જ કાશ્મીરની વિશ્વસનીય સંસ્થાઓ અને અગ્રણી મુસ્લિમો આગળ આવે અને 1990ના આપણાં પાપોનો એકરાર કરે તે વધુ મહત્ત્વનું બની ગયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments