Publish Date: Tue, 15 Mar 2022 (17:18 IST)
Updated Date: Tue, 15 Mar 2022 (17:20 IST)
કાશ્મીરની સાથે ગુજરાત રમખાણોની પણ ચર્ચા
ધ કશ્મીર ફાઇલ્સની રિલીઝ સાથે જ ગુજરાતનાં રમખાણોની ચર્ચા શરૂ થઈ ગઈ.
અભિનેતા અને ફિલ્મ વિવેચક કેઆરકેએ ટ્વીટ કર્યું કે વિવેક અગ્નિહોત્રી ચોક્કસ આગળની ફિલ્મ ગોધરા પર બનાવશે.
અન્ય એક ટ્વિટર હૅન્ડલ દ્વારા લખવામાં આવ્યું કે જેવી રીતે વિવેક અગ્રિહોત્રીએ એક સારી ફિલ્મ બનાવી છે અને કાશ્મીરી પંડિતોનું દર્દ દર્શાવ્યું છે, તો અત્યારે હું આશા રાખું છું કે ગુજરાતનાં રમખાણો પર પણ ફિલ્મ બનાવો અને દર્શાવો કે ખરેખર શું થયું હતું.
webdunia
Publish Date: Tue, 15 Mar 2022 (17:18 IST)
Updated Date: Tue, 15 Mar 2022 (17:20 IST)